top of page
  • Writer's picturegajeravidyabhavanguj

"પરિણામ એ સખત મહેનત અને નિષ્ફળતામાંથી શીખવાની સફળતા છે"

વિદ્યાર્થીઓ ઓનલાઈન કે ઓફલાઈન આખું સત્ર ભણ્યા તેના મૂલ્યાંકન રૂપે પ્રથમ સત્રાંત પરીક્ષા નું આયોજન થયું હતું. તે પરીક્ષામાં ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ એ પોતાની ક્ષમતા મુજબ પરીક્ષા આપી હતી.

કાર્ય કરીએ તો તેનું ફળ તો અવશ્ય મળે છે.જેને આપણે પરિણામ કહીએ છીએ.ગજેરા વિદ્યાભવન માં ધોરણ ૧ થી ૫ માં વિદ્યાર્થીઓએ Online Exam આપી હતી.અને ધોરણ ૬ અને ૭ના વિદ્યાર્થીઓ એ ઓફલાઈન offline Exam આપી હતી.તેના પરિણામ સ્વરૂપ તારીખ 27/10/2021 ના રોજ ગજેરા વિદ્યાભવન માં ધોરણ 1 અને 2 નું પરિણામ રાખવામાં આવ્યું હતું.તારીખ 28/10/2021 ના રોજ ધોરણ 3 અને 4 નું પરિણામ આપવામાં આવ્યું હતું.અને તારીખ 29/10/2021 ના રોજ ધોરણ 5,6 અને 7 નું પ્રથમ સત્રાંત પરીક્ષાનો પરિણામ આપવામાં આવ્યું.

શિક્ષકોએ વાલીશ્રીઓને તેઓના બાળકોના અભ્યાસ લક્ષી જરૂરી ચર્ચા પણ કરી હતી. બાળકોના ચહેરા પર ખુશી જોવા મળતી હતી.

396 views0 comments

Recent Posts

See All
bottom of page